Chapter : હજ
(Page : 131)
સવાલ :– ઝમઝમનું પાણી ઉભા રહી પીવાની હકીકત શું છે ?
જવાબ :– ઝમઝમ અને વુઝૂનું બચેલું પાણી એ કારણથી ઉભા રહી પીવાામાં આવે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) થી સહીહ હદીસોમાં બન્ન પ્રકારના પાણીને ઉભા રહીને પીવું સાબિત છે. માટે ઘણા આલિમો આ બન્ન પાણી ઉભા રહીને પીવાને મુસ્તહબ લખે છે અને ઘણી બીમારીઓથી તેમાં શિફા વગેરે હોવાના ફાયદાઓ પણ લખે છે. (શામી–૧/૮૭, તિરમિઝી શરીફ –૧/૧૭, ર/૯)
Log in or Register to save this content for later.