[૧૦ર] આઠમીના તવાફ પછી સઈ કરવી

Chapter : હજ

(Page : 136)

સવાલઃ– આઠ(૮) ઝિલ્હજના તવાફની સાથે સઈ કરી લે તો હવે ૧૦ યા ૧૧– ઝિલ્હજમાં તવાફે ઝિયારતની સાથે સઈ કરવી પડશે?

જવાબઃ– તવાફે કુદૂમ પછી સઈ કરી લેવાની ઈજાઝત છે, અને તવાફે ઝિયારત પછી સઈ કરવી અફઝલ છે, જો તવાફે કુદૂમ પછી સઈ કરી લેવામાં આવે તો વાજિબ સઈ અદા થઈ જશે, હવે તવાફે ઝિયારત પછી ફરીવાર સઈ કરવી જરૂરી નથી અને દુરસ્ત પણ નથી. (શામી–ર/૧૭૦,૧૮૩)

Log in or Register to save this content for later.