Chapter : હજ
(Page : 138)
સવાલ :– હજમાં વુકૂફે અરફાત પહેલાં વુકૂફે મિનાનો શું હુકમ છે? ફર્ઝ, વાજિબ કે સુન્નત ?
જવાબ :– આઠમી તારીખે મકકહમાં ફજરની નમાઝ પઢીને સુર્યોદય થઈ ગયા પછી મિનામાં જઈ નવમી તારીખની સવારમાં સૂર્યોદય થતાં સુધી ત્યાં વુકૂફ કરવો (થોભવું) સુન્નત છે. (આલમગીરી – ૧/રર૭, દુ.મુ.શામી–ર/૧૭ર)
Log in or Register to save this content for later.