Chapter : હજ
(Page : 167)
સવાલ :– કોઈ મઅઝૂર તરફથી રમી કરવા માટે રમીએ બદલ કરનારનું મહરમ હોવું જરૂરી છે? અથવા કોઈ મઅઝૂર મર્દ તરફથી કોઈ પણ ઔરત અને કોઈ મઅઝૂર ઔરત તરફથી કોઈ પણ મર્દ મજબૂરીના દરજામાં રમી કરી શકે છે?
જવાબ :– કોઈ મઅઝૂર તરફથી રમી કરવા માટે તેના મહરમ રિશ્તેદારનું હોવું જરૂરી નથી, અને કોઈ પણ મર્દ અથવા ઓરત, બીજા મઅઝૂર મર્દ અથવા ઔરત તરફથી રમી કરી શકે છે. (શામી–ર)
Log in or Register to save this content for later.