[ર૭૭] કુર્આન શરીફમાં રુકૂઅની નિશાનીનો શું મતલબ થાય છે ?

Chapter : નમાઝ

(Page : 307)

સવાલ : કુર્આન મજીદમાં જે રુકૂઅ આવે છે તેનો અર્થ શું થાય છે ? સૂરત અને આયત નંબર સમજાય છે, ત્યારે રુકૂઅ શું છે ? એ સમજાતું નથી.

જવાબ : જેવી રીતે પઢવાની અને યાદ કરવાની સહુલતના માટે કુર્આન શરીફને ત્રીસ પારાઓમાં અને દરેક પારાને ‘રુબઅ (૧/૪), ‘નિસ્ફ (૧/ર) અને ‘સુલુસ (૩/૪)માં તફસીમ કરવામાં આવ્યું છે, એવી જ રીતે કુર્આન શરીફને સમજવાની અને નમાઝમાં દરેક રકાતમાં કિરાઅતનું પ્રમાણ નકકી કરવાની આસાની માટે તેને રુકૂઓમાં તકસીમ કરવામાં આવ્યું છે.(‘કશ્શાફુલ હુદા પેજ ૧૭૧)

 હઝરત મૌલાના મુહમ્મદ તકી ઉસ્માની (મ.આ.) લખે છે કે,

ઉસ્કી (રુકૂઅકી) તઅયીન કુર્આને કરીમ કે મઝામીન કે લિહાઝસે કી ગઈ હે. યઅ્‌ની જહાં એક સિલસિલએ કલામ ખત્મ હુવા વહાં રુકૂઅ કી અલામત (હાશિયે પર હર્ફે ઐન) બના દી ગઈ. અહકર કો જુસ્તજુ કે બાવુજૂદ મુસ્તનદ તોર પર યે મઅલૂમ નહીં હો સકા કે રુકૂઅ કી ઈબ્તિદાઅ કિસને ઓર કિસ દૌરમેં કી ? અલબત્ત યે બાત તકરીબન યકીની હે કે ઈસ અલામતકા મકસદ આયાતકી ઐસી મુતવસ્સિત મિકદાર કી તઅયીન હે જો એક રકઅતમેં પળ્હી જા સકે ઓર ઉસકો રુકૂઅ ઈસી લિયે કહતે હે કે નમાઝમેં ઉસ જગહ પહોંચકર રૂકૂઅ કિયા જાએ. પૂરે કુર્આનમેં પ૪૦ રુકૂઅ હેં. ઈસ તરહ અગર તરાવીહકી હર રકઅતમેં એક રુકૂઅ પળ્હા જાએ તો સત્તાઈસવીં શબમેં કુર્આન કરીમ ખત્મ હો સકતા હે.     (‘ફતાવા આલમગીરી ભાગ–૧,ફસ્લે તરાવીહ                                   ‘મુકદ્દમએ મઆરિફુલ કુર્આન ૧/૪૬)

Log in or Register to save this content for later.