[૬પ] મદીનહ ન જઈ શકે તો ?

Chapter : હજ

(Page : 98-99)

સવાલ :– સંજોગો વસાત ઉપર પ્રમાણેની સૂરત ન ઈખ્તિયાર કરી શકાય અને જિદ્દહથી ફરજીયાત પહેલાં મકકહ જવું પડયું તો પછી જિદ્દહ પહોચીં ગયા પછી એહરામ બાંધી શકાય ?

જવાબ :– અહિંઆ બોમ્બેથી પહેલાં ચોકકસ અને મકકમપણે મદીનહ મુનવ્વરહ જવાનો જ ઈરાદો હોય અને સંજોગો અનુસાર જિદ્દહ પહોંચી પહેલાં મકકહ મુર્કરમહ જવું પડે તો આ સૂરતમાં ઉમરહનો એહરામ જિદ્દહથી બાંધી શકાય છે.

Log in or Register to save this content for later.