[૪૩] ઘરડી ઔરત માટે પણ મહરમ શર્ત છે

Chapter : હજ

(Page : 83)

સવાલ :– જે અવરતની ઉમર લગભગ ૬૦ વર્ષની હોય, વિધવા હોય અને હવસ પણ ન હોય તેણી પોતાના ગેર મહરમ સગા સાથે હજનો સફર કરી શકે છે ?

જવાબઃ– અવરત ગમે તેટલી મોટી ઉમરની અને ઘરડી હોય, તેની હવસ પણ બિલકુલ મરી પરવારી હોય તો પણ તેના માટે ગેર મહરમ સગા સાથે હજ માટે જવું જાઈઝ નથી.                         (શામી ભા.ર)

Log in or Register to save this content for later.