Chapter : હજ
(Page : 82)
સવાલ :– મહરમ સાથે ન હોય પણ કોઈ એક બીજા માણસને સાચા ઈમાનથી ભાઈ – બાપ માની લે તો તેવા માણસ સાથે સ્ત્રી મહરમ વગર પ્રવાસ ખેડી શકે ?
જવાબ :– ભાઈ કે બાપ હોવાનો રિશ્તો ન હોય તો માત્ર ભાઈ – બાપ માની લેવાથી પરાયો મર્દ ઔરતનો મહરમ નહિ બને, તેની સાથે હજ પઢવા જવું જાઈઝ નથી, પોતાનો હકીકી અને નસબી મહરમ હોવો જરૂરી છે. (શામી ,ભા.ર)
Log in or Register to save this content for later.