Chapter : હજ
(Page : 76)
સવાલ :– પતિ–પત્ની બન્નની હજની અરજી મંજૂર થઈ ગઈ અને હજ માટે રવાના થવાના થોડા દિવસ પહેલાં પતિ વફાત પામ્યો તો હવે ઔરત શું કરે? ઈદ્દત ગુજારે કે હજ માટે જાય?
જવાબ :– ઔરતે પોતાના સ્થળ પર રહી વફાતની ઈદ્દત ગુજારવી જરૂરી છે, ઈદ્દત છોડીને હજ માટે જવું જાઈઝ નથી.
(રદ્દુલ મુહતાર –ર/૧૪૬)
Log in or Register to save this content for later.