Chapter : ઝકાત
(Page : 60)
સવાલ :– એક માણસ પાસે ખેતી છે જેની કિંમત નિસાબથી વધારે છે, તો આવો માણસ ખર્ચની તંગીના ખાતર ઝકાત લઈ શકે છે ?
જવાબ :– જો તે માણસની ખેતીની આવક એટલી ન થતી હોય કે તેની અને તેના બીવી બચ્ચાઓની વાર્ષિક જીવન જરૂરિયાત પૂરી થઈ શકે તો તેના માટે ઝકાત લેવી જાઈઝ છે ચાહે ખેતીની કિંમત નિસાબથી વધારે પ્રમાણમાં થતી હોય. (શામી–ર/૬પ)
Log in or Register to save this content for later.