Chapter : નમાઝ
(Page : 245)
સવાલ :– જુમ્અહના દિવસે જુમ્અહની બીજી અઝાન જે મિમ્બર સામે અપાય છે તેનો જવાબ આપી શકાય કે કેમ ? અને વુઝૂ કરતી વખતે અઝાનનો જવાબ આપી શકાય કે નહિં ?
જવાબ :– જુમ્અહની બીજી અઝાનનો જબાનથી જવાબ આપવો મકરૂહ છે. માટે ન આપવો જોઈએ. (‘શામી ૧/ર૬૮,પપ૧)
વુઝૂ કરતી વખતે અઝાનનો જવાબ આપી શકાય છે, પરંતુ જો વુઝૂની દુઆઓ પઢશે તો પણ જાઈઝ છે.
(‘શામી ૧/ર૬૬, ‘નિ. ફતાવા ૧/રપ૭)
Log in or Register to save this content for later.