Chapter : નમાઝ
(Page : 250)
સવાલ :– અઝાન આપતાં ભૂલથી અલ્લાહુ અકબર છૂટી જાય તો અઝાન દોહરાવવી પડશે કે નહિ ?
જવાબ :– જો અઝાન આપતાં આપતાં અથવા અઝાન પછી તુરંત છૂટેલો કલિમહ યાદ આવી જાય તો જે કલિમો છૂટી ગયો હોય ત્યાંથી અઝાન દોહરાવવામાં આવે અને જો અઝાન પછી થોડી વારે યાદ આવે તો પૂરી અઝાન લોટાવવી જોઈએ. (‘અહસનુલ ફતાવા ર/ર૮પ)
Log in or Register to save this content for later.