Chapter : નમાઝ
(Page : 263)
સવાલ :– હમારી નગીના મસ્જિદમાં જયારે મૌલાના અઝાન પુકારે છે ત્યારે કુતરાઓ તરત જ રડવાનું અને ભસવાનું શરૂ કરી દે છે, તો કયા કારણોસર આવું કરે છે ? તે જણાવશો.
જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન હઝરત અબૂ હુરૈરહ (રદિ.) નકલ કરે છે કે જયારે નમાઝ માટે અઝાન આપવામાં આવે છે, તો શૈતાન અઝાન સાથે જોરથી પાદતો પાદતો પીઠ ફેરવીને ભાગે છે, તાકે અઝાન ન સાંભળે (બુખારી શરીફ –૧)
શયતાનને ભાગતો જોઈને કુતરા ગભરાઈને રડે છે.
(ફતાવા મહમૂદિય્યહ –૧૬/ર૦૭)
Log in or Register to save this content for later.