[રર૧] કઝા નમાઝ માટે ઈકામત

Chapter : નમાઝ

(Page : 259)

સવાલ :– કઝા નમાઝ ઘરમાં પઢે અથવા મસ્જિદમા, તો તકબીર કેહવી પડશે કે નહિ ?

જવાબ :– કઝા નમાઝ ઘરમાં પઢે તો અઝાન અને તકબીર કહેવી સુન્નત છે, મસ્જિદમાં પઢે તો અઝાન અને ઈકામત ન કહે, મકરૂહ છે. (શામી –૧/ર૬૧/ર૬પ)

Log in or Register to save this content for later.