Chapter : નમાઝ
(Page : 259)
સવાલ :– કઝા નમાઝ ઘરમાં પઢે અથવા મસ્જિદમા, તો તકબીર કેહવી પડશે કે નહિ ?
જવાબ :– કઝા નમાઝ ઘરમાં પઢે તો અઝાન અને તકબીર કહેવી સુન્નત છે, મસ્જિદમાં પઢે તો અઝાન અને ઈકામત ન કહે, મકરૂહ છે. (શામી –૧/ર૬૧/ર૬પ)
Log in or Register to save this content for later.