Chapter : નમાઝ
(Page : 258)
સવાલ :– મસ્જિદમાં હોય અને અઝાન થાય તો શું પઢવાનું અને દુઆમાં હાથો ઉંચા કરવાના ?
જવાબ :– અઝાન પછીની દુઆ ”અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્દઅ્વતિત્ તામ્મતિ” પઢવાની અને ખાસ આ દુઆ વખતે હાથ ઉઠાવવા હદીષથી સાબિત નથી. (અહસનુલ ફતાવા –ર)
Log in or Register to save this content for later.