Chapter : નિકાહ
(Page : 53)
સવાલ :– નિકાહ કઈ કઈ વસ્તુઓથી તૂટી જાય છે?
જવાબ :– (૧) તલાક દેવાથી નિકાહ તૂટી જાય છે, (ર)ઈલાઅ કરવાથી પણ તૂટી જાય છે એટલે કે જો શૌહર મુદ્દતના અંદર રુજૂઅ ન કરે, (૩) ઓરતના દૂધ પીવા પીવડાવવાની અમુક સૂરતોમાં પણ નિકાહ તૂટી જાય છે, (૪) શૌહર કે ઓરતના ધર્મ પલટો કરવાથી પણ નિકાહ તૂટી જાય છે, (પ) હુરમતે મુસાહરતની અમુક સૂરતોમાં પણ ઓરતને શવહરના છોડી આપ્યા પછી નિકાહ તૂટી જાય છે,(૬)લિઆનની સૂરતમાં કાઝીની તફરીક પછી નિકાહ તૂટી જાય છે.
(કુતુબે ફિકહ)
Log in or Register to save this content for later.