Chapter : નમાઝ
(Page : 220)
સવાલ :– તુલૂએ આફતાબ કે બાદ કમ સે કમ કિતની દેર મકરૂહ વકત રહતા હૈ ? કમ સે કમ કિતની દેર કે બાદ ઈશ્રાક યા કઝા નમાઝ પઢ સકતે હૈ ? એહતિયાત ૧પ–ર૦ મિનિટ હૈ, લેકિન કમ સે કમ મકરૂહ વકત કિતના ?
જવાબ :– જયારે આફતાબ તુલૂઅ થઈને એક ભાલાની લંબાઈ પ્રમાણે ઉંચે ચઢે ત્યાં સુધી મકરૂહ વખત રહે છે. આ કમથીકમ મકરૂહ વખતનું પ્રમાણ છે. આફતાબનું નીરિક્ષણ કરીને મિનિટો નકકી કરી શકાય છે. (શામી –૧)
Log in or Register to save this content for later.