[૧૭૭] અસરની નમાઝ કઝા થવાના ભયથી શાફઈ વખત મુજબ

Chapter : નમાઝ

(Page : 219)

સવાલ  :–  હું સરકારી એસ.ટી. બસમાં નોકરી કરૂં છું. ઓગસ્ટથી જાન્યુઆરી માસના ગાળામાં અસરનો વખત પ થી ૭ અને જાન્યુઆરી ફેબુ્રઆરી માસ સુધીમાં તો ૪–૧પ થી ૬ની પાસે પાસે આવી જાય છે. આ સમયમાં મારી નોકરી ઉપર મારી બસ સૂરતથી સાંજે ૪–ર૦ કલાકે ઉપાડવી પડે છે. એ દરમ્યાન મારી નમાઝ કોઈકવાર કઝા થાય છે. તો આ નમાઝ શાફઈ વખતમાં નોકરીના ગાળામાં પઢાય કે નહીં ?

જવાબ :–  જો મુસાફરીમાં નમાજ કઝા થવાનો ભય હોય તો સાહિબૈન (રહ.)ના મંતવ્ય મૂજબ શાફઈ અસરના વખત મુજબ અસરની નમાઝ પઢી લેવી જાઈઝ છે.        (શામી ભાગ :૧ / ર૪૦, ફતાવા રશીદિય્યહ)

Log in or Register to save this content for later.