Chapter : નમાઝ
(Page : 215)
સવાલ :– સજદએ તિલાવત જે ‘‘ઈકરઅ્ બિસ્મિ સુરતમાં આવે છે તે હું ફજર પછી પઢું છું તો હું સૂરજ ઉગવાની તૈયારી પર સજદો કરી શકું ?
જવાબ : જો સૂરજ ઉગતાં પહેલાં સજદહ કરી લેવામાં આવે તો વાંધો નથી અને સૂરજનો કિનારો નીકળ્યા પછી સજદએ તિલાવત ન કરવો જોઈએ. ચાહે તે જ વખતે આયતે સજદહ તિલાવત કરી હોય, કારણ કે તેવો સજદહ પણ સૂરજ ઊગતી વખતે મકરૂહે તન્ઝીહી છે. (શામી : રપ૦, ભાગ–૧)
Log in or Register to save this content for later.