[૧૭૩] સૂર્ય ઉગતી વખતે સજદએ તિલાવત

Chapter : નમાઝ

(Page : 215)

સવાલ :– સજદએ તિલાવત જે ‘‘ઈકરઅ્‌ બિસ્મિ સુરતમાં આવે છે તે હું ફજર પછી પઢું છું તો હું સૂરજ ઉગવાની તૈયારી પર સજદો કરી શકું ?

જવાબ : જો સૂરજ ઉગતાં પહેલાં સજદહ કરી લેવામાં આવે તો વાંધો નથી અને સૂરજનો કિનારો નીકળ્યા પછી સજદએ તિલાવત ન કરવો જોઈએ. ચાહે તે જ વખતે આયતે સજદહ તિલાવત કરી હોય, કારણ કે તેવો સજદહ પણ સૂરજ ઊગતી વખતે મકરૂહે તન્ઝીહી છે.                                       (શામી : રપ૦, ભાગ–૧)

Log in or Register to save this content for later.