[૧૭૦] સુબ્હે સાદિક પછી કઝા, સજદએ તિલાવત, નફલનો હુકમ

Chapter : નમાઝ

(Page : 213)

સવાલ :– સુબ્હે સાદિક પછી સલાતુત્તસ્બીહ અથવા નફલ નમાઝ તેમજ સજદએ તિલાવત કરી શકાય કે નહિં ? કઝાએ ઉમરી નમાઝ પઢી શકાય કે નહિ ?

જવાબ :– સુબ્હે સાદિક પછી સજદએ તિલાવત અને કઝા નમાઝ પઢી શકાય છે. સલાતુત્તસ્બીહ અથવા બીજી કોઈ નફલ નમાઝ પઢવી મકરૂહ છે.                                                     (શામી : ૧/રપ૧)

Log in or Register to save this content for later.