Chapter : હજ
(Page : 57)
સવાલ :– ઉપર જણાવ્યા પ્રમાણે માણસ પાસે પૈસા આવી જાય અને જે મહિનાઓમાં નિસાબ પ્રમાણે હજ ફર્ઝ થઈ જતી હોય તો તે મહિના આવતાં પહેલાં જ સદરહુ રકમથી બાલિગ બચ્ચાઓને અને ઔરતને પૈસા આપી દે અને નિસાબ પ્રમાણે પૈસા બાકી ન રહે તો શું હજ ફર્ઝ થશે?
જવાબ :– આ સૂરતમાં હજ ફર્ઝ નહિ થાય પરંતુ પોતાના ઉપર હજ ફર્ઝ ન થાય એ હેતુ થી આ પ્રમાણે રકમ બક્ષિસ કરી આપવી મકરૂહ છે. (મુઅલ્લિમુલ હુજ્જાજ–૮૧)
Log in or Register to save this content for later.