Chapter : તહારત
(Page : 196)
સવાલ :– માણસ જાજરૂમાં પોતાની જરૂરત પૂરી કરવા જાય છે, પરંતુ ઘણા લોકોને બીમારીના કારણે હાજત પૂરી કરતાં ઘણી જ વાર લાગે છે, એક–બે કલાક પણ નીકળી જાય છે, તો આવી જગ્યાએ પેપર અથવા બીજી કોઈ ચોપડી વાંચી શકાય કે નહિ ? શરીઅતનો શું હુકમ છે ?
જવાબ :– પેપર અને ચોપડીમાં ઘણીવાર દીની અને આદરપાત્ર લખાણ છપાયેલું હોય છે. આવું લખાણ ટોયલેટમાં લઈ જવું અને ત્યાં વાંચવું દુરૂસ્ત નથી. (શામી–૧)
Log in or Register to save this content for later.