Chapter : નમાઝ
(Page : 486)
સવાલ :– બે કબરો વચ્ચે કેટલા ફૂટનું અંતર હોવું જોઈએ? કબ્રસ્તાનમાં આગળથી એક કબર ખોદી તૈયાર રાખવી શરીઅતની રૂએ યોગ્ય ગણાશે કે કેમ ?
જવાબ :– કબ્રની ઝિયારત કરનાર બે કબ્રો વચ્ચેથી પસાર થઈ શકે અને ઉભો રહીને દુઆ ઈસાલે સવાબ કરી શકે એટલી જગ્યા છોડવી જોઈએ અને પહેલેથી એક કબ્ર તૈયાર રાખવી તાકે કફન અને નમાઝ અને દફનમાં મોડું ન થાય એ જાઈઝ છે. (શામી–૧)
Log in or Register to save this content for later.