Chapter : નમાઝ
(Page : 474-475)
સવાલ :– મય્યિતને દફનાવવા બાદ કબ્ર ઉપર જે દુઆ માંગીએ છીએ એ દુઆ શું હદીષથી સાબિત નથી ? એનો ખુલાસો લખશો.
જવાબ :– મય્યિતને દફન કરવા બાદ કબ્ર પાસે થોભવું અને દુઆ કરવી મુસ્તહબ છે, હદીષ શરીફથી સાબિત છે.
(ઝાદુલ મઆદ / શામી – ૧/૬૦૧, આલમગીરી–૧)
Log in or Register to save this content for later.