Chapter : નમાઝ
(Page : 465-466)
સવાલ :– હથોડા કે મવ. ગુલામ હથોડવી (ઉસ્તાદે ફલાહે દારૈન તડકેશ્વર)કી માં જબ કિસી મય્યિત કો ગુસલ દેને જાતી હે તો ૧૦૦ રૂપિયા ઔર એક જોડ નયે કપડે માંગતી હેં તો કયા યે કુર્આન ઔર હદીષ સે સાબિત હૈ ? ઔર યે માંગના દુરૂસ્ત હૈ? અગર કિસી ગરીબ ઘર સે ન દિયા તો પૂરે ગાંવમેં બાતેં કરતી હેં તો ગરીબ સે ગરીબ ભી અપની ઈઝઝત બચાને કે લિયે કહીં સે કર્ઝ લાકર ભી દેતા હે તો આપ તફસીલ સે જવાબ દેં.
જવાબ :– મય્યિતને ગુસલ આપવાનું મહેનતાણું લેવું જાઈઝ છે અને દરેક મય્યિતવાળાથી એક સરખું મહેનતાણું લેવું જરૂરી નથી. માટે ગરીબ માણસ પાસેથી ઓછું લઈ શકાય છે. અફઝલ તો એ છે કે મય્યિતના ગુસલની મહેનતાણા વગર વ્યવસ્થા કરવી જોઈએ, જો કોઈ આ કામ માટે તૈયાર ન થાય તો મહેનતાણાથી વ્યવસ્થા કરવી જાઈઝ છે. આ મહેનતાણું મય્યિતે છોડેલા માલમાંથી અદા કરવામાં આવશે.
Log in or Register to save this content for later.