[૩૩૮] જનાઝહ ઉઠાવતી વખતે કલિમએ શહાદત

Chapter : નમાઝ

(Page : 448-449)

સવાલ :– મય્યિતને જયારે ખાંધ પર ઉઠાવે છે ત્યારે ઘણા ભાઈઓ કલિમએ શહાદત પઢે છે, શું એ સુન્નત છે કે બિદઅત ?

જવાબ :– મય્યિતની ડોલી ખભા ઉપર ઉઠાવતી વખતે કલિમએ શહાદત અવાજથી પઢવો મકરૂહ છે, આહિસ્તા પઢવો જાઈઝ છે, પઢવાને જરૂરી સમજવું બિદઅત છે. (તહતાવીઃ ૩૩ર, શામી પ૦૮/૧)

Log in or Register to save this content for later.