Chapter : નમાઝ
(Page : 420-421)
સવાલ :– કબરમાં મય્યિતને મૂકયા પછી જે લાકડાંના પાટિયાં મૂકવામાં આવે છે તેમાં બોરડીના ઝાડનો દંડો પણ મૂકવામાં આવે છે, શું તેનું મૂકવું ઝરૂરી છે, કે ન મૂકે તો પણ ચાલે?
જવાબઃ– કબરના પાટિયામાં બોરડીનાં દંડો મૂકવો ન ઝરૂરી છે, ન મુસ્તહબ છે, બલ્કે તેને કબરમાં મૂકવાની કોઈ અસલ નથી, હદીસ અને ફિકહમાં તેને કબરમાં મૂકવાનું અને તેની ફઝીલતનું કોઈ વર્ણન નથી.
Log in or Register to save this content for later.