[૩ર૯] ઝકાતથી ઈસાલે સવાબ

Chapter : નમાઝ

(Page : 442)

સવાબ :– મર્હૂમોના નામે સદકહ, ઝકાત કે લિલ્લાહમાં કયું વધુ બેહતર સ્વરૂપ હશે?

જવાબ :– મર્હૂમોને નફલ સદકહના સ્વરૂપમાં ઈસાલે સવાબ કરવો બેહતર છે, કારણ કે પોતાના ફર્ઝ કે વાજિબ સદકહના ઈસાલે સવાબમાં ઉલમાએ કિરામનો મતભેદ છે.     (શામીઃ ૬૦પ/૧)

Log in or Register to save this content for later.