Chapter : નમાઝ
(Page : 442)
સવાબ :– મર્હૂમોના નામે સદકહ, ઝકાત કે લિલ્લાહમાં કયું વધુ બેહતર સ્વરૂપ હશે?
જવાબ :– મર્હૂમોને નફલ સદકહના સ્વરૂપમાં ઈસાલે સવાબ કરવો બેહતર છે, કારણ કે પોતાના ફર્ઝ કે વાજિબ સદકહના ઈસાલે સવાબમાં ઉલમાએ કિરામનો મતભેદ છે. (શામીઃ ૬૦પ/૧)
Log in or Register to save this content for later.