[૩ર૪] કબ્રની આસપાસ ઈંટોની લાઈન અને તખતી લગાવવી

Chapter : નમાઝ

(Page : 438-439)

સવાલ :– મર્હૂમકી કચ્ચી કબ્ર હે, ઉસ્કે ચારોં તરફ અતરાફમેં ઈંટોંકી લાઈન રખના ચાહતે હેં ઔર સાથમેં મર્હૂમ કે નામકી તખ્તી ઘાળના ચાહતે હેં તો ઘાળ સકતે હેં યા નહિં? ઔર ઉપર સે બિલ્કુલ કચ્ચી રહેગી કયૂંકે કબ્રસ્તાન ચારોં તરફસે બિલ્કુલ ખુલા હે કોઈ બંધ્યાર નહીં હે. ઉસ્કા જવાબ મુકમ્મલ દેના, જીસ સે દિલકો તસલ્લી હો.

જવાબ :–કબ્રની ચારે તરફ પાકી ઈંટોની દિવાલ ચણવી મકરૂહ છે. એવી જ રીતે કબ્ર પર લખેલી તખતી લગાડવી પણ યોગ્ય નથી. કબ્રની ઓળખ માટે કોઈ પત્થર મૂકી આપવામાં આવે અથવા જમીનમાં ઉભો કરવામાં આવે તો વાંધો નથી.

               હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કબ્રો પર ચણતર કરવાથી અને લખવાથી મનાઈ ફરમાવી છે.          (શામી –૬૦૧/૧)

Log in or Register to save this content for later.