Chapter : નમાઝ
(Page : 433)
સવાલ :– અમારા ગામમાં એક લીડરનું અવસાન થયું. લીડર હિન્દુ હતો, જે વખતે તેને મસાન ઘાટ પર લઈ જવાનો વખત આવ્યો ત્યારે મુસ્લિમ ભાઈઓ પણ હતા, એમાંથી એક મુસ્લિમ ભાઈએ જનાઝહને ખાંધો આપ્યો તો શરીઅતની રૂએ એવું કરવું જાઈઝ છે કે નહિ ? બીજું કે મસાન ઘાટ પર જઈને હિંદુ લોકો મીઠાઈ બરફી વગેરે ખાય છે, મુસલમાન ભાઈઓ માટે ખાવું જાઈઝ છે ક નહિં?
જવાબ :– હિંદુના જનાઝહમાં શરીક થઈ તેની દફન ક્રિયામાં ભાગ લેવો જાઈઝ નથી.
અને તેઓના મસાન ઘાટ પર જવાની ધાર્મિક ક્રિયાઓમાં શરીક થઈ ધાર્મિક નિતી નિયમ મુજબના જમણમાં ભાગ લેવો પણ જાઈઝ નથી.
(કિ. મુફતી–૯/૩૩પ, આલમગીરી–ર/ર૭૭,પ/૩૪૩,ઈમ.મુફતીન–૧૦૧પ,૧૦૧૮)
Log in or Register to save this content for later.