Chapter : નમાઝ
(Page : 397)
સવાલ :– જનાઝહની નમાઝ શરૂ કરતાં પહેલાં કેવી નિય્યત કરવાની?
જવાબ :– દિલમાં આ પ્રમાણે નિય્યત કરે કે હું અલ્લાહ તઆલા માટે અને મય્યિત માટે દુઆ કરવા માટે જનાઝહની ફર્ઝ નમાઝ પઢવાનો ઈરાદો કરૂં છું અને મુકતદીઓ ઈમામની પાછળ નમાઝ પઢવાની પણ નિય્યત કરે. (આલમગીરી,૧/૧૬૪)
Log in or Register to save this content for later.