[ર૮પ] મસ્જિદમાં જોરથી કુર્આન મજીદ પઢવું

Chapter : નમાઝ

(Page : 382)

સવાલ :– કુર્આન શરીફ મસ્જિદમાં જોરથી પઢી શકાય કે નહિ ?

જવાબ :– જો મસ્જિદમાં કોઈ માણસ નમાઝ કે તસ્બીહમાં મશ્ગૂલ ન હોય કે જોરથી પઢવામાં તેની નમાઝ તસ્બીહમાં ખલલ પડે તો મસ્જિદમાં પણ જોરથી કુર્આન શરીફ પઢવું જાઈઝ છે અને જો કોઈ નમાઝ પઢતો હોય અને જોરથી પઢવામાં તેની નમાઝમાં ખલલ પડતો હોય એવી જ રીતે તાલીમ કે તકરીર થતી હોય તો જોરથી પઢવું જાઈઝ નથી.                                                (‘શામી ૧/૪૪૪)

Log in or Register to save this content for later.