Chapter : નમાઝ
(Page : 376-377)
સવાલ :– નફલ નમાઝો–તહજ્જુદ, ઈશ્રાક, ચાશ્ત, અવ્વાબીન વગેરેના રૂકૂઅ–સજદહ અને કઅ્દહમાં કુરઆન તેમજ હદીસની દુઆ પોતાની હાજતને લગતી કોઈ પણ ફેરફાર વગર પઢી શકાય ? નમાઝમાં કંઈ કરાહત આવશે ? જવાબ :– સુન્નત અને નફલ નમાઝોના રૂકૂઅ–સજદહ અને કઅ્દહમાં કુરઆન અને હદીસની દુઆઓ પઢવી વિના કરાહતે જાઈઝ છે. (શામી, ભાગ–૧/૩૦૪)
Log in or Register to save this content for later.