Chapter : તહારત
(Page : 125)
સવાલ :– હમારા ગામમાં એક માણસે પાણી માટે બોર કરાવ્યું છે, તે માણસે પાણીના બોરમાં ‘ઝમઝમ નાંખી દીધું છે, હવે તે પાણીનો ઉપયોગ વાસણો, કપડાં ધોવામાં, સંડાસમાં તથા ગુસલમાં કરે છે, તો શું એ જાઈઝ છે ?
જવાબ :– કૂવા અને બોરમાં ઝમઝમનું પાણી નાંખવું બેહતર નથી, અદબના વિરુદ્ધ છે, અલબત્ત અજ્ઞાનતાના કારણે જે બોર અથવા કૂવામાં નાંખી દીધું છે, હવે તે પાણીનો ઉપયોગ ધોવા અને પાકી, સફાઈના કામમાં કરવો જાઈઝ છે, નાજાઈઝ નથી. (શામી, ભાગ–૧)
Log in or Register to save this content for later.