[૮ર] ઘર વપરાશ માટે મસ્જિદમાંથી પાણી લઈ જવું

Chapter : તહારત

(Page : 125)

સવાલ :– અમારા ગામમાં વોટર વર્કસનું પાણી ન આવે ત્યારે ગામની હિન્દુ તથા મુસ્લિમ ઔરતો મસ્જિદના હોજમાંથી પાણી ભરી જાય છે તો એના માટે શું મસ્અલો છે ?

જવાબ :– મસ્જિદમાં હોઝનું પાણી વુઝૂના ઉપયોગ માટે હોય છે, તે ઘર વપરાશ માટે ન લઈ જઈ શકાય. (શામી ભા. પ)

Log in or Register to save this content for later.