[ર૪૭] ગેર મુસલ્લિયોને મસ્જિદના બયતુલખલાના ઈસ્તિમાલથી રોકવા

Chapter : નમાઝ

(Page : 313)

સવાલ :– અમારી મસ્જિદના કંપાઉન્ડમાં હાથ લારી, ગલ્લા વાળા અડડો જમાવીને બેસે છે અને ટેક્ષીવાળાઓ મસ્જિદના સંડાસ બાથરૂમનો ઉપયોગ કરે છે તેઓ નમાઝ તો પઢતા જ નથી અને સંડાસની બરાબર સફાઈ પણ કરતા નથી તેના લઈને બદબુ જમાઅતખાનામાં આવે છે ? તો શું આવું કૃત્ય કરવાવાળાઓને રોકી શકાય કે નહિ?

જવાબ :– નમાઝોના ટાઈમ સિવાય સંડાસ – બાથરૂમ બંધ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે અને નમાઝના  ટાઈમે ઉપયોગ કરતા લોકોને નમાઝ પઢવાની તબલીગ કરવામાં આવે. (મહમૂદિય્યહ(જદીદઃ૧પ/રર૧)

Log in or Register to save this content for later.