[૧પ૧] સફરની કઝા નમાઝો ઘર ઉપર કસર પઢે

Chapter : નમાઝ

(Page : 200)

સવાલ :– સફરમાં જે નમાઝો કઝા થઈ ગઈ છે શું સફરમાં છૂટેલી નમાઝો ઘરે આવ્યા પછી  પૂરી પઢવી કે પછી કસર પઢવી ?

જવાબ :– શરઈ મસાફતવાળા સફરમાં કઝા થયેલી નમાઝો ઘર ઉપર પહોંચીને પણ કસર પઢવામાં આવશે.             (શામી –૧/પ૩૪

Log in or Register to save this content for later.