Chapter : નમાઝ
(Page : 200)
સવાલ :– સફરમાં જે નમાઝો કઝા થઈ ગઈ છે શું સફરમાં છૂટેલી નમાઝો ઘરે આવ્યા પછી પૂરી પઢવી કે પછી કસર પઢવી ?
જવાબ :– શરઈ મસાફતવાળા સફરમાં કઝા થયેલી નમાઝો ઘર ઉપર પહોંચીને પણ કસર પઢવામાં આવશે. (શામી –૧/પ૩૪
Log in or Register to save this content for later.