Chapter : તહારત
(Page : 63)
સવાલ :– ગુસલખાનામાં કપડું પહેર્યા વગર ગુસલ કરવું કેવું છે અને એ ગુસલ કરતી વખતે વુઝૂ કર્યું હોય એ વુઝૂથી નમાઝ પઢી શકાય કે નહિં ?
જવાબ :– ગુસલખાનામાં કપડું પહેર્યા વગર ગુસલ કરવું જાઈઝ છે અને તે ગુસલમાં કરેલા વુઝૂથી નમાઝ પણ પઢી શકાય છે. (શામી ભા. ૧/ર૭૦)
Log in or Register to save this content for later.