[૧૧૮] મુકીમ મુકતદી બાકી નમાઝમાં સજદએ સહ્‌વ ન કરે

Chapter : નમાઝ

(Page : 159)

સવાલઃ–(ર) અગર મુસાફિર ઈમામ પાછળ નમાઝ પઢનાર મુકીમને પોતાની બાકી નમાઝ પઢતી વખતે કોઈ એવી ભૂલ ઉપસ્થિત થાય કે જેનાથી સજદએ સહ્‌વ લાગુ પડે, તો તે પોતાની બાકી રકઅતો પૂરી કરી સજદએ સહવ કરે કે નહિ ?

જવાબઃ–(ર) મજકૂર મુકીમ નમાઝી લાહિક નમાઝી સમાન છે, માટે તે પોતાની બાકી નમાઝમાં ભૂલ ઉપસ્થિત થવાથી સજદએ સહવ ન કરે.                                            (શામી– ભાગ૧/પ૩૦)

Log in or Register to save this content for later.