Chapter : નમાઝ
(Page : 156)
સવાલઃ– (ર) એક ઓરત હૈઝની હાલતમાં ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળેે સફર કરી પહોંચી અને તેણે ત્યાં પંદર દિવસ રોકાણ કરવાનું નથી તો તેણી પૂરી નમાઝ પઢશે કે કસર નમાઝ પઢશે ?
જવાબઃ–(ર) મજકૂર ઓરતે જયાં તે ગઈ છે, પૂરી નમાઝ પઢવી પડશે, કારણ કે પૂછેલી સૂરતમાં હૈઝની હાલતમાં સફર કરવાથી તે મુસાફિર બની નથી, એટલે તેણીને સફરનો હુકમ નહિં લાગુ પડે. (દૂર્ર – શામી :૧/પ૩પ)
Log in or Register to save this content for later.