[૧૧૩] પાક થયા પછી તેણી દૂરના સ્થળે પૂરી નમાઝ પઢશે

Chapter : નમાઝ

(Page : 156)

સવાલઃ– (ર) એક ઓરત હૈઝની હાલતમાં ૪૮ માઈલ અથવા તેથી દૂરના  સ્થળેે સફર કરી પહોંચી અને તેણે ત્યાં પંદર દિવસ રોકાણ કરવાનું નથી તો તેણી પૂરી નમાઝ પઢશે કે કસર નમાઝ પઢશે ?

જવાબઃ–(ર) મજકૂર ઓરતે જયાં તે ગઈ છે, પૂરી નમાઝ પઢવી પડશે, કારણ કે પૂછેલી સૂરતમાં હૈઝની હાલતમાં સફર કરવાથી તે મુસાફિર બની નથી, એટલે તેણીને સફરનો હુકમ નહિં લાગુ પડે. (દૂર્ર – શામી :૧/પ૩પ)

Log in or Register to save this content for later.