Chapter : નમાઝ
(Page : 134)
સવાલ :– નફલની બીજી રકઅતમાં ભૂલથી ત્રણ સજદહ કરી લીધા, તો શું સજદએ સહ્વ કરી લેવાથી નમાઝ સહીહ થઈ જશે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં સજદએ સહ્વ વાજિબ છે અને સજદએ સહ્વ કરી લેવાથી નમાઝ કોઈ કરાહત વગર દુરુસ્ત થઈ જશે.
(દુર્રે મુખ્તાર, શામી–૧/પ૦પ)
Log in or Register to save this content for later.