[૮૯] એક રકઅતમાં ત્રણ સજદાઓ કરવા

Chapter : નમાઝ

(Page : 134)

સવાલ :– નફલની બીજી રકઅતમાં ભૂલથી ત્રણ સજદહ કરી લીધા, તો શું સજદએ સહ્‌વ કરી લેવાથી નમાઝ સહીહ થઈ જશે ?

જવાબ :– પૂછેલી સૂરતમાં સજદએ સહ્‌વ વાજિબ છે અને સજદએ સહ્‌વ કરી લેવાથી નમાઝ કોઈ કરાહત વગર દુરુસ્ત થઈ જશે.

(દુર્રે મુખ્તાર, શામી–૧/પ૦પ)

Log in or Register to save this content for later.