Chapter : નમાઝ
(Page : 146)
સવાલ :– જહરી નમાઝમેં આધી તઅવ્વુહ મસલન્ ”અઊઝુ બિલ્લાહિ મિનશ્શયતાનિ” તક ભૂલસે ઝોરસે પઢ લિયા તો ઉસકા કયા હુકમ હૈ?
જવાબ :– નમાઝ જાઈઝ અને દુરસ્ત ગણાશે. માટે ન નમાઝનો ઈઆદહ ઝરૂરી છે, ન તો સજદએ સહવ ઝરૂરી છે.
(આલમગીરી–૧/૧ર૮)
Log in or Register to save this content for later.