[૮૩] કઅ્‌દએ અખીરહમાં ડબલ તશહ્‌હુદ પઢવું

Chapter : નમાઝ

(Page : 129)

સવાલ :– ચાર રકઆતવાળી નમાઝ (ચાહે તે ફર્ઝ હોય કે નફલ)ના કઅ્‌દએ અખીરહમાં પૂરું તશહહુદ (અત્તહિય્યાત) ડબલવાર પઢી લેવાથી સજદએ સહવ વાજિબ થશે કે નહિ ?

જવાબ :– કઅ્‌દએ અખીરહમાં તશહ્‌હુદ ડબલ પઢવાથી સજદએ સહવ વાજિબ નહિ થાય, ચાહે ફર્ઝ નમાઝ હોય કે નફલ નમાઝ હોય.

(‘ગુન્યતુલ મુસ્તમલી ૪૬૦)

Log in or Register to save this content for later.