[૮૧] ફજરની સુન્નતની કઝા

Chapter : નમાઝ

(Page : 127)

સવાલ : ફજરની કઝા ઝોહર પહેલાં પઢતા હોય તો શું ફજરની સુન્નતો પણ પઢવી ?

જવાબ : જો ફજરની નમાઝ ઝવાલથી પહેલાં કઝા કરવામાં આવે તો ફજરની સુન્નતોની પણ કઝા પઢવામાં આવે અને જો ઝવાલ પછી ઝોહરના વખતમાં ફજરની કઝા પઢવામાં આવે તો હવે ફજરની સુન્નતોની કઝા નથી.                    (શામી, ભાગ–૧/૪પ૪–૪૮ર)

Log in or Register to save this content for later.