[૭૯] નમાઝોનો ફિદયો હયાતીમાં આપવો

Chapter : નમાઝ

(Page : 125)

સવાલ :– ફિદયાની રકમ ઝિંદગીમાં અપાય કે મરવા પછી વસિય્યત કરવામાં આવે ?

જવાબ :–  છૂટેલી નમાઝોનો ફિદયો પોતાની ઝિંદગીમાં આપવો દુરૂસ્ત નથી. ઉમરની છેલ્લી ઘડીઓમાં અથવા તેથી પહેલાં તે નમાઝોના ફિદયાની વસિય્યત કરી દેવી જોઈએ.           (શામી–૧/૪૯૩)

Log in or Register to save this content for later.