Chapter : નમાઝ
(Page : 125)
સવાલ :– ફિદયાની રકમ ઝિંદગીમાં અપાય કે મરવા પછી વસિય્યત કરવામાં આવે ?
જવાબ :– છૂટેલી નમાઝોનો ફિદયો પોતાની ઝિંદગીમાં આપવો દુરૂસ્ત નથી. ઉમરની છેલ્લી ઘડીઓમાં અથવા તેથી પહેલાં તે નમાઝોના ફિદયાની વસિય્યત કરી દેવી જોઈએ. (શામી–૧/૪૯૩)
Log in or Register to save this content for later.