Chapter : નમાઝ
(Page : 86)
સવાલ :– રમઝાન મુબારક મહિનામાં ઔરતો માટે તરાવીહ પઢવાનો હુકમ છે કે નહિ ?
જવાબ :– ઔરતો માટે પણ રમઝાન મુબારકની રાતોમાં ઈશાની નમાઝ બાદ ઘરમાં તરાવીહ પઢવી સુન્નતે મુઅક્કદહ છે. (‘શામી ૧)
Log in or Register to save this content for later.