Chapter : નમાઝ
(Page : 102)
સવાલ :– હઝરત ઉમર (રદિ.)એ તરાવીહની કેટલી રકઅતો પઢી હતી, કિતાબના હવાલા સાથે જણાવશો.
જવાબ :– હઝરત ઉમર (રદિ.)ના સમયમાં તરાવીહની ર૦ રકઆતો પઢાતી હતી, આ હદીષ સુનને બયહકીમાં છે. (ઈઅલાઉસ્સુનન–૭/૬૯)
હઝરત ઉમર (રદિ.) એ એક માણસને હુકમ આપ્યો હતો કે તે લોકોને વીસ રકઆત તરાવીહની નમાઝ પઢાવે.
(મુસન્નફે અબૂ બક્ર બિન શયબહ (રહ.)
Log in or Register to save this content for later.