[૪૧] દિવસે સુન્નત નફલમાં કિરાઅતજોરથી ન પઢાય

Chapter : નવાફિલ

(Page : 83)

સવાલ :– દિવસ અથવા રાત્રે એકલો અથવા જમાઅતથી કોઈ સુન્નત અથવા નફલ નમાઝ પઢનાર જહરી કિરાઅત પઢી શકે કે નહિ?

જવાબ :– સુન્નત અને નફલ નમાઝ રાત્રે પઢનાર પોતાની નમાઝમાં જહરી કિરાઅત પઢી શકે છે અને દિવસે પઢનાર માટે જહરી કિરાઅત પઢવી જાઇઝ નથીં.           (શામી – ૧/૩પ૮)

Log in or Register to save this content for later.