Chapter : નવાફિલ
(Page : 79)
સવાલ :– ચાર રકઅતવાળી સુન્નતે મુઅક્કદહના પહેલા કઅદહમાં તશહ્હુદના સાથે દુરૂદ શરીફ પણ ભૂલથી કે જાણી જોઈને પઢી લેવાથી સજદએ સહવ લાગુ પડશે કે નહિ? (મવ.ઈબ્રાહીમ મુહંમદ દાટા, બારડોલી – સૂરત)
જવાબ :– જો ચાર રકઅત વાળી સુન્નતે મુઅક્કદહના પહેલા કઅ્દહમાં તશહ્હુદ પછી ભૂલથી દુરૂદ શરીફ પઢી લે તો સજદએ સહવ વાજિબ છે, અને જાણી જોઈને પઢે તો તેનો ઈઆદહ વાજિબ છે. (શામી – ૧/૩૪૩)
Log in or Register to save this content for later.