Chapter :
(Page : )
સવાલ :– રમઝાનના છેલ્લા અશ્રહની રાતોમાં તહજ્જુદની નમાઝ જમાઅતથી પઢી શકાય છે?
જવાબ :– વધુ માં વધુ ત્રણ માણસો એક ઈમામની સાથે જમાઅત કરી શકે છે, ત્રણથી વધુ માણસો જમાઅતથી તહજ્જુદની નમાઝ પઢે એ મકરૂહ છે અને જમાઅતનો કોઈ સવાબ નહીં મળે. (શામી–૧/૪૭૬)
(page number 74)
Log in or Register to save this content for later.